ઉપલેટા સમસ્ત મેમણ જમાતના ઉપપ્રમુખ અને જુના લાકડાના અગ્રણી વેપારી અયુબભાઈ કટલેરીવાળાનો પૌત્ર નવસાદ સદામ કટલેરીવાળાએ પવિત્ર રમઝાન માસનું ૪ વર્ષની નાની ઉંમરે રોઝુ રાખી દેશ વહેલી તકે કોરોના મુકત થાય તેવી ખુદાને ઈબાદત કરી હતી. નાની વયે નવસાદે રોઝુ રાખતા મેમણ જાગૃત એકતા મંચનાં પ્રમુખ રસીદભાઈ શિવાણી, ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, નગર સેવક હાજી શિવાણી, રજાકભાઈ હિંગોરા, યુસુફભાઈ સોરઠીયા, હાજીભાઈ બગસરાવાળાએ શુભેચ્છા આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ