ઓખામાં દાયકાઓ જુનુ ગાયત્રી જ્ઞાનમંદિર આવેલ છે. જેમાં માણેક પરિવાર દ્વારા વિશાળ દ્વારકાધીશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. અહી દરરોજ સવારે મંગલા આરતી અને રાત્રીનાં સયંન આરતી સુધી આઠ પહોરના જુદાજુદા દર્શનનો લાભ વૈષ્નવો લે છે. તથા અહીના પુજારી રવિન્દ્ર વાયડા સાતે વારના અલગ અલગ પ્રકારનાં કલરનાંદર્શન કરાવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારેપીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવરે સફેદ, શનીવારે બ્લુ અને રવિવારે લાલ આમ દરેક વાર પ્રમાણે કાળીયા ઠાકુરજીને જુદા જુદા કલરના વસ્ત્રો પહેરાવી શ્રૃંગાર કરી વૈષ્નવોને ભાવ વિભોર કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન