રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઓફ આર્ટ્સનો અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સંઘના ફાળા અંગે ભણાવવામાં આવશે.યુનિવર્સિટીમાં MAના ત્રીજા સેમેસ્ટરમાં આગામી શૈક્ષણિક વર્ષથી RSS અંગે એક ચેપ્ટર ઉમેરવા માટેની તમામ જરુરિયાતો પૂરી કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ગુજરાતમાં જનસંઘના સંસ્થાપકો પૈકી એક પાયાના પથ્થર ચીમન શુક્લના પુત્ર નેહલ શુક્લ દ્વારા આ બાબતે રિપ્રેઝન્ટેશન આપ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ