Abtak Media Google News

મુળ સાતુદળ વાવડીના અને વડોદરા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ જાડેજાએ પોતાની સર્વિસ રીવોલ્વરથી લમણે ફાયરીંગ કરી કરેલા આપઘાત અંગે રાજકોટ શહેર કરણી સેનાએ તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ચકકાજામ કરી વિરોધ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.