Abtak Media Google News

ગિરગઢડા તાલુકાના જરગલી ગામે તંત્ર ના પાપે પાણીનો દેકારો થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મસુંદરિ ડેમની 18 ગામને જોડતી પાઇપ લાઈન માં ખામી આવી જતા અવારનવાર તંત્ર ને રાજુવાત કરવા સત્તા સાથે પાણીએ 18 ગામો પાણી વગરના રાખ્યા હતા. જરગલી ના સરપંચ રામભાઈ ભીખાભાઇ પરમાર અવાર નવાર રાજુવાતો કરવા છતાં તંત્ર મૌન છે. મુદ્દાની વાત એ છે કે ભાજપના રાજમાં ભાજપના પદ અધિકારી નું કોઈ સાંભળવા તૈયાર નથી.

Img 20180618 Wa0001

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.