Abtak Media Google News

ગઇકાલે બુધવારના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજકોટ ગુરુકુળ અને તેમનો ૩પ શાખાના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં કરવામાં આવી.2 117 શરદ પૂર્ણિમા મહોત્સવમાં હજારો ભકતોની હાજરીમાં ભગવાનની ચાર-ચાર આરતી સંતો, યજમાનોએ ઉતારી હતી. ત્યારબાદ વિઘાર્થીઓએ મણિયારો વગેરે ચાસ રાસ લઇ ભકતોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા. 3 94 આ પ્રસંગે પ.પૂ.ફ ગુરુવર્ગ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભકતજનોને ભગવાન પ્રત્યે કેમ પ્રેમ વધુ જાગૃત થાય તેની વાતો કરી હતી.4 65અંતમાં બધા ભકતોએ દૂધપૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.