ગઇકાલે બુધવારના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજકોટ ગુરુકુળ અને તેમનો ૩પ શાખાના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં કરવામાં આવી. શરદ પૂર્ણિમા મહોત્સવમાં હજારો ભકતોની હાજરીમાં ભગવાનની ચાર-ચાર આરતી સંતો, યજમાનોએ ઉતારી હતી. ત્યારબાદ વિઘાર્થીઓએ મણિયારો વગેરે ચાસ રાસ લઇ ભકતોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ.ફ ગુરુવર્ગ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભકતજનોને ભગવાન પ્રત્યે કેમ પ્રેમ વધુ જાગૃત થાય તેની વાતો કરી હતી.અંતમાં બધા ભકતોએ દૂધપૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા