Abtak Media Google News

વીરપુર જલારામધામ માં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વીરપુરનો સેકન્ડ રાબડીયો ડેમ ઊંડા ઉતારવાની રજુઆત વીરપુર ગામના ખેડૂત આગેવાન ગોરધનભાઈ ધામેલીયા,સંજય વઘાસિયા તેમજ રમેશભાઈ સરવૈયા એ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ને રજુઆત કરી આ વીરપુર નો રાબડીયો ડેમ માં સુજલામ સુફલામ યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમાં વીરપુર ના નિવૃત્ત ડી.વાય.એસ.પી કે.પી.ગાજીપરા તેમજ ભુપેસભાઈ સાકરીયા તથા વીરપુર ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.

Whatsapp Image 2018 05 03 At 7.02.15 Pm

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.