Abtak Media Google News

શુક્રવારથી બે દિવસની નેપાળ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન તેઓ જનકપુર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઐતિહાસિક જાનકી મંદિરમાં જઈ શીશ નમાવ્યું હતું તેમજ પૂજા અર્ચના કરી હતી . 4 વર્ષમાં આ તેમની ત્રીજી નેપાળ યાત્રા છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે. તે ઉપરાંત નેપાળમાં નવી સરકાર બન્યા પછી ભારત તરફથી આ પહેલી ઉચ્ચસ્તરીય યાત્રા માનવામાં આવે છે. આ દરમિયાન ઘણી મહત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાંસ પણ કરશે.આ ઉપરાંત જનકપુરથી અયોધ્યા વચ્ચેની બસ સેવાને પણ લીલીઝંડી બતાવવામાં આવી.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.