ઓસ્ટ્રેલીયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઇ જોશી અને કોઠારી નરનારાપણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચેઉના પાસેના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિઘાલયના ૧ર૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪ર જેટલા નવયુવાન સૈનિકો શહીર થતા તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓન ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા
- Pocoએ નવો પાવરફૂલ ફોન કર્યો લોન્ચ…
- બે ગુજરાતી બિઝનસમેને કર્યા મોટા કરાર
- Poco ભારતમાં મોટી સ્ક્રીન અને લેટેસ્ટ પ્રોસેસર વાળો ફોન કર્યો લોન્ચ…