ગુજરાત રાજય સરકારની ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત બગસરા નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નીતેષ ડોડીઆ, ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામીના વરદ હસ્તે શહેરના ર૦૬ લારી ગલ્લા તથા ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવેલ અને તમામ ઓળખકાર્ડ ધારકોએ ફરજીયાત પણે લારી ગલ્લા તેમજ ફેરીયાઓએ આ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. નિયમો ભંગ કરનાર સાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ મિશના મગલમના કપીલભાઇ વાઘેલાની યાદી જણાવે છે.
Trending
- લસણ અને ડુંગળી વગર આ રીતે બનાવો સાત્વિક ચટણી
- વીમો બચાવવા આ કારના મોડીફિકેશનથી રહો દુર…
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી
- ધો.1 માટેની પૂર્વ તૈયારી રૂપે મળતું આનંદમય શિક્ષણ એટલે ‘બાલવાટિકા’
- Dellનો AIની દુનિયામાં પલડો ભારી…
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’