Abtak Media Google News

ઠેક-ઠેકાણેથી ભાવિકોનો જનસેલાબ દિવ્ય વાતાવરણનો લ્હાવો લેવા પહોંચ્યું હતું

રાજકોટ:માધવપુરના માધવ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનું અનેરૂ મહત્વ છે. જેને લઈ માધવપુરમાં પરંપરાગત લોકમેળાનું પાંચ દિવસીય આયોજન પણ કરવામાં આવે છે.B7C08148 C575 401A 892F Feb4E6B02A12 ગઈકાલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહના શુભ લગ્નોત્સવમાં જોડાવવા માટે ઠેક-ઠેકાણેથી ભાવિકોનો જનસૈલાબ દિવ્ય વાતાવરણનો લ્હાવો લેવા પહોંચ્યું હતું.Be630D8C 8920 4728 A6E5 A942E3Df4C34 આ ભવ્ય આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટય-નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.