પરબધામમાં આજે અષાઢી બીજ નિમિતે લખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે રવિવાર અને અષાઢી બીજ બંને એક સાથે હોવાથી માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. નાના ભૂલકાં થી લઈ વૃદ્ધ સૌ કોઈ આ તહેવારને લઈ ઉત્સાહી હતા. સૌરાષ્ટ્રના જુનાગઢ ખાતે આવેલ પરબવાવડીએ દર વર્ષ આ આયોજન થાય છે અને લખો શ્રદ્ધાળૂઑ આ મહોત્સવનો લાભ લે છે. પરબધામે રક્તપીતીયાની સારવાર કરવામાં પરબધામ મોટું મહાત્મય ધરાવે છે. સતદેવીદાસ અને અમરદેવીદાસ જેવા સંતોએ દુખીયાઓની સેવા માટે અથાગ મહેનત કરેલી છે. જેના ફળરૂપે અહિયાં આવેલ દરેક દુખિયાનું દુખ દૂર થાય છે. જેમાં આ જગયાનુ આટલા વર્ષો પછી પણ મહાત્મય અનેરું રહ્યું છે. આ ઉપરાંત લોકોની શ્રદ્ધા અને આસ્થા આ જગ્યા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આ ઉપરાંત અહિયાં અષાઢી બિજ નો મેળો પણ ખૂબ જ વિશાળ પાયે યોજવામાં આવે છે. જેમાં લખો ભાવિકો ખૂબ જ આનદથી લાભ લે છે.
Trending
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’