Abtak Media Google News

પપૈયું કોને ન ભાવે??? જે એક સ્વાદિસ્ટ ફળ છે. અને આપના સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારું છે. તો હવે વાત કરીએ તેના બી ની તો તેને એમજ ફેકી દેવા તે યોગ્ય બાબત નથી તેવું બી ના ફાયદાઓ જાણીને સમજાશે. પપૈયાંના બી નું સોના જેવુ મૂલ્ય છે તે તમે કદાચ નહીં જ જાણતા હો…

Papa10આજકાલ યુવતીઓ લગ્ન બાદ તરત જ બાળક નથી ઇચ્છતી હોતી તો એના માટે રોજ સવારે ખાલી પેટે પપૈયાંના બી નું સેવન કરવાથી અણધાર્યા ગર્ભથી બચી શકાય છે.

Papaya

લોહીની ઉણપ હોય તેવા વ્યક્તિ એ રોજ પપૈયાં ના બી ખાવા જોઈએ જેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.