સોમનાથ વેરાવળમાં અનેક સેવાકીય પ્રવૃતિમાં હમેશા અગ્રેસર રહતા રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા લોકડાઉન દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે. પોલીસ કર્મીઓને બંદોબસ્તના સ્થળે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા સહીતની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બનતા વડોદરા સ્વરણીમ ન્યુઝ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ તથા મુંબઇ રાજકોટ અને અમદાવાદની અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા તેમને સન્માન પત્ર પાઠવી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન