Abtak Media Google News

સોમનાથ વેરાવળમાં અનેક સેવાકીય પ્રવૃતિમાં હમેશા અગ્રેસર રહતા રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા લોકડાઉન દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે. પોલીસ કર્મીઓને બંદોબસ્તના સ્થળે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા સહીતની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બનતા વડોદરા સ્વરણીમ ન્યુઝ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ તથા મુંબઇ રાજકોટ અને અમદાવાદની અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા તેમને સન્માન પત્ર પાઠવી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.