રાજકોટના બિલ્ડર અને જાણીતા સેવાભાવી સ્વ. રસિકભાઇ મહેતાનું તાજેતરમાં થયેલા નિધન બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સદ્દગત્તના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. સ્વ. રસિકભાઇ મહેતાના મોર્ક્ષો સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં યોજાયેલી ર્પ્રાના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોંચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદ્દગતના પુત્ર હરેનભાઇ તા નરેનભાઇને મળી દિલસોજી પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીએ સ્વ. રસિકભાઈ સોના સંસ્મરણો વાગોળ્યા હતા. અહીં નોંધવું જોઇએ કે સ્વ. રસિકભાઇ દીકરાનું ઘર સહિતની વિવિધ સામાજિક તા સેવાભાવી સંસઓ સો જોડાયેલા હતા.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે