Abtak Media Google News

રાજકોટના બિલ્ડર અને જાણીતા સેવાભાવી સ્વ. રસિકભાઇ મહેતાનું તાજેતરમાં થયેલા નિધન બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સદ્દગત્તના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.  સ્વ. રસિકભાઇ મહેતાના મોર્ક્ષો સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં યોજાયેલી ર્પ્રાના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પહોંચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદ્દગતના પુત્ર હરેનભાઇ તા નરેનભાઇને મળી દિલસોજી પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રીએ સ્વ. રસિકભાઈ સોના સંસ્મરણો વાગોળ્યા હતા. અહીં નોંધવું જોઇએ કે સ્વ. રસિકભાઇ દીકરાનું ઘર સહિતની વિવિધ સામાજિક તા સેવાભાવી સંસઓ સો જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.