ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને ફુલના ગુલદસ્તા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો નરેન્દ્રભાઈ જાની (કનકાઈ મંદિર), મીલનભાઈ જોષી, નવનીતભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ જાની, જયદેવભાઈ જાની તેમજ છેલભાઈ જોષી દ્વારા સ્નેહસભર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનું પણ બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ મોમેન્ટો અને શાલ અર્પણ કરી સોમનાથ સ્થિત વી.આઈ.પી. ગેસ્ટ હાઉસમાં સ્વાગત કર્યું હતું.
Trending
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં
- માધવપુરના મેળાના બીજા દિવસે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના ખેલાડીઓ વચ્ચે ખીલદિલીપૂર્વકનો ‘રમતોત્સવ’
- શું તમને પણ આખો દિવસ AC વગર નથી ચાલતું તો પેલા જાણી લો આ વાત
- IPLમાં કરોડો વ્યુવર્સ હોવા છતા જીઓ સિનેમા નારાજ
- આપનો વધુ એક નેતા મની લોન્ડરિંગ કેસમાં ઇડીની જપટે
- યલો એલર્ટ બાદ આજથી ગરમીમાં આંશિક ઘટાડો
- વિદ્યાર્થીઓને ચુકવાયેલા સ્ટાઈપેન્ડની વિગતો રજુ કરવા મેડિકલ કોલેજોને ‘NMC’નો આદેશ
- કચ્છના પાણોધ્રામાંથી આશરે પાંચ કરોડ વર્ષ જૂના 50 ફુટ લાંબા “વાસુકી” જાતના નાગના અસ્મિ મળ્યા