શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ઉપાસના પાર્કમાં રહેતા રઘુભાઈ બચુભાઈ રૈયાણી નામના પટેલ પ્રૌઢ પર ચારેક દિવસ પહેલા થયેલા હુમલા અંગે માલવીયાનગર પોલીસે હળવી કલમો લગાવી આરોપીઓને છાવરવા પ્રયાસ કર્યાના અને હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પોલીસે નિહાળી હોવા છતાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને ન પકડયાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરાઈ છે.
Trending
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ
- Sennheiser નોઈસ કેન્સલેશનની રેસ માં આગળ વધવા આતુર…
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૫મી એપ્રિલે તેલંગણાના પ્રવાસે
- રૂ.5 લાખની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફીનાઈલ ગટગટાવ્યું
- યુરોપના દેશોમાં ગેરકાયદે રહેતા લોકોની હકાલપટ્ટી શરૂ !!!
- નરણા કોઠે ઘી શરીર માટે “સ્વાસ્થ્ય વર્ધક”