લોકસભાની ચુંટણીમાં ફરી દેશવાસીઓએ ભરોસો મુકી નરેન્દ્રભાઈ મોદીને સ્પષ્ટ બહુમતી સાથે દેશની શાસન ધુરા સોંપી છે. દેશભરમાં મોદી મેજીક ફરી વળ્યું છે ત્યારે આજે વડાપ્રધાનનાં માતા હિરાબાએ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને મતદારનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, અમને પહેલેથી જ વિશ્ર્વાસ હતો કે નરેન્દ્રભાઈ ફરી વડાપ્રધાન બનશે. દેશની જનતાએ મુકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા માટે તેઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે.
Trending
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે