Abtak Media Google News

દુનિયાભરમાં સ્વાઈન ફ્લૂ ધીમે ધીમે ફેલાતો જાય છે. દેશના કેટલાક રાજ્યોના લાખો લોકો આ બીમારી થી પીડિત થઈ રહ્યા છે . તેવામાં હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહને સ્વાઈન ફ્લૂ થયા હોવાની ખબર સામે આવી છે. તેમને કેટલાક દિવસો પહેલા જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો ઈલાજ શીમલામાં ચાલી રહ્યો છે .

પૂર્વ સીએમ વીરભદ્ર સિંહ હિમાચલની રાજધાની શીમલામાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલમાં ખબર આવી હતી કે તેમણે શરદી ઉધરસને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અને દાખલ કરાયા હતા . પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે વીરભદ્ર સ્વાઈન ફ્લૂનો શિકાર થઈ ચૂક્યા છે. તેમનો ઈલાજ શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં ચાલી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.