Abtak Media Google News

મોરબી: મોરબીના સનાળારોડ પર આવેલી  અવધ રહેવાસીઓ દ્વારા માળીયા મિયાણા ના પૂર પીડિતો માટે અનોખો સેવા યજ્ઞ કરી સોસાયટીના ૩૦૦ રહીશો દ્વારા ૭૦૦ ફુડપેકેટ,૪૦૦ જોડી કપડાં અને ૧૦૦ ગોદડા બનાવી અસરગ્રસ્તો માટે રવાના કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.