હળવદ પોલીસએ છેલ્લા છ માસથી વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપીલય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. સી.એચ.શુક્લ તેમજ પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે આરોપી અરવિંદભાઈ કિશોરભાઈ ગુજરાતી (ઉ.૨૪) રહે-સરકાર સોસાયટી શેરી નં-૬ રાજકોટ તથા પ્રશાંતભાઈ પ્રવીણભાઈ બારોટ (ઉ.૨૮) રહે-મોરબી વાવડી રોડ સુમતિનાથ સોસાયટી વાળાને સરા ચોકડી નજીકથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે
- તમારી આત્માના બીજા ગ્રહ સાથે શું સંબંધ છે? એ જાણવું હોય તો આટલું કરો
- રૂપાલાને હટાવવાની માંગ સાથે ગામડે-ગામડે આજથી ફરશે ક્ષત્રિય સમાજનો ધર્મરથ