હળવદ પોલીસએ છેલ્લા છ માસથી વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપીલય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. સી.એચ.શુક્લ તેમજ પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે આરોપી અરવિંદભાઈ કિશોરભાઈ ગુજરાતી (ઉ.૨૪) રહે-સરકાર સોસાયટી શેરી નં-૬ રાજકોટ તથા પ્રશાંતભાઈ પ્રવીણભાઈ બારોટ (ઉ.૨૮) રહે-મોરબી વાવડી રોડ સુમતિનાથ સોસાયટી વાળાને સરા ચોકડી નજીકથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન