કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ ફેરિયાને કોરોનાનો ચેપ હોઈ તો સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મોરબી પાલિકા,પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા શાકભાજીના ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું જેમાં આશરે ૨૦૦ જેટલા શાકભાજી ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લોકડાઉન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ફેરિયા મારફતે સંક્રમણ ફેલાઈ નહીં.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’