Abtak Media Google News

ઘુંવાઘાર બેટીંગ માટે જાણીતો બેટસમેન રોબિન ઉથ્થપા આગામી રણજી ટ્રોફી ૨૦૧૭-૧૮ સૌરાષ્ટ્ર તરફથી રમશે. રોબિનના આગમનથી સૌરાષ્ટની બેટીંગ લાઇન મજબુત બનશે.

વર્ષ ૨૦૦૬ માં રોબિન ઉથ્થપાએ ઇદોરમાં ઇગ્લેન્ડ સામે વન-ડે ઇન્ટરનેશનલ કારકીર્દીની શરુઆત કરી હતી.

રોબિન ૪૬ વન-ડે તેમજ ૧૩ મેચ રમી ચુકયો છે. અનેક ઇનિગમાં તેવો ઓપનીંગ બેટસમેનની જવાબદારી નિભાવી છે. તેવા ૧૩૦ ફર્સ્ટ કલાસ મેચ રમી છે.

આઇપીએલની છેલ્લી ચાર સીઝનમાં તે કલકતા નાઇટ રાઇડર તરફથી રમે છે. કુલ ૧૪૩ આઇપીએલ મેચ તેણે રરમી છે.

રોબિત ઉથ્થપાએ કેટલીક મેચમાં વિકેટ કીપીગ પણ કરી રોબિન ઉથ્થપાએ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમવા અંગે બીસીસીઆઇ , કર્ણાકટ સ્ટેટ ક્રિકેટ એસો. તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ની જરુરી કાર્યવાહી કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.