માળીયા હળવદ નેશનલ હાઈવે પર ટ્રક અને એસ.ટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 ના મોતથી હાઈવે ચીસોથી ગુંજી ઉઠયો હતો. આ બનાવમાં 13 ઈજાગ્રસ્તને હળવદની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે હળવદથી રીફર કરાયા હતા.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર