શ્રી સોમનાથ મંદિરે પહોચતા શ્રી શ્રી રવિશંકરનુ પુષ્પહારથી સ્વાગત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરેલ. શ્રીશ્રી રવિશંકરએ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપૂજા કરેલ હતી જે પૂજાચાર્ય શ્રી ધનંજયભાઇ દવે સહિત પુજારીશ્રીઓ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ. સોમનાથ મહાદેવના સાનિધ્યે તેઓનુ રૂદ્રાક્ષ માળા પહેરાવી સન્માન કરેલ, જનરલ મેનજર શ્રી દ્વારા સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભક્તસમુદાય પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી