ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 23 એપ્રિલે યોજાશે. CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.પરીક્ષાની તારીખ બદલાતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે હવે સીબીએસઈની પરીક્ષા બાધારૂપ બની. ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો.પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને 23 એપ્રિલ કરાઈ છે. જેથી હવે 23 એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે.ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ગુજકેટની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે. CBSEની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી હવે 23 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે.આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે.આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેના બાદ વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.
Trending
- આવતીકાલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રથમ વખત ખાસ વ્યવસ્થાઓ કરાઈ
- સુરત: યુવકને હનિટ્રેપમાં ફસાવી 3.50 લાખ રૂપિયા પડાવ્યા
- EVMને હેક કરી શકાતું નથી અને તેની સાથે છેડછાડ પણ શક્ય નથી : ચૂંટણી પંચ
- તરબૂચ ખાધા પછી ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો…
- વોટ્સન મ્યુઝીયમ એ ઐતિહાસિક ધરોહર સાચવી રાખી છે: સેંથીલ થોનદામન
- મુમુક્ષુ જીમીતકુમાર ચાલશે સયંમના માર્ગે: કાલથી ત્રણ દિવસ દિક્ષા મહોત્સવ
- Mahindraની જમ્બો Femily Car આવી રહી છે ટૂંક સમયમાં
- પીજી મેડિકલમાં પ્રવેશ માટે 6 મે સુધી રજીસ્ટ્રેશન, 23મી જૂને પરીક્ષા લેવાશે