Abtak Media Google News

ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજમા ચાલતા વિવાદનો આખરે અંત.સમાજના આગેવાનો વચ્ચે જે મતભેદો અને મનદુખો  ચાલી રહ્યા હતા તેનું જૂનાગઢ ખાતે સમાધાન થયું.

જૂનાગઢ ખાતે ઓલ ઇન્ડિયાના કડીયા સમાજના આગેવાનોની એક મહત્વની બેઠકમાં સમાધાન થયું.

આ વિવાદમાં થઈ હતી સામસામી પોલિસ ફરિયાદો અને આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ અમરેલી કડીયા સમાજના પ્રમુખ ભરતભાઇ ટાંક વચ્ચે ચાલી રહ્યો હતો આ વિવાદ.

આપાગીગાનુ ધૂપીયુની જયોત જલાવી કડિયા સમાજ થયો એક,રાજકોટ માં જીવરાજ હોસિપટલ અને UPSC કલાસો ચલાવવા માટે નરેન્દ્રબાપુ આપશે જમીન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.