ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી છે અને તે અંગે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે કોવિડ-૧૯ વાઈરસ સામેની લડતમાં પીએમ કેર્સમાં પોતાના તરફથી ૧ લાખનું દાબ કર્યું હતું . મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વ ની છાપ છોડી છે . આ દાન કરીને એકવાર સિંદ્ધ કર્યું છે કે તે પોતે ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે. મલ્હારે ૨૦ હજારનું દાન મુંબઈની થીએટર ઈન્ડસ્ટ્રી માં કામ કરનારા દાંડિયા કામદારો માટે તેમજ ૨૦ હજાર અમદાવાદ ની ગુજરાતી ઈન્ડસ્ટ્રી માં કામ કરતા દાંડિયા કામદારોને પણ આપ્યા છે .અને ૨૫૦૦૦ની કિટ સ્પોટબોય્ઝ માટે અને ૫૦૦૦ ની રકમ સ્ટ્રે ડ્રોગ્ઝ માટે પણ આપી છે.
Trending
- કોલેજોમાં 60ને બદલે 90 મિનીટ પહેલા પ્રશ્નપત્ર ઓનલાઇન પહોંચે છે!!!
- એક જ માસમાં રૂ. 3.64 કરોડનો દારૂ ઝડપી લેવાયો : 47 હજાર ગુનેગારોની અટકાયત
- હવે CAની પરીક્ષા વર્ષમાં બેની જગ્યાએ ત્રણવાર લેવાશે
- Samsungએ Galaxy F15 ભારતમાં કર્યો લોન્ચ….
- તમે શું કહેશો, હાર્દિક પંડ્યા આ ટેણીયાનો વીડીયો જોશે તો શું રીએક્શન આપશે…???
- OnePlusનો Flip ફોન આપશે Samsungને જોરદાર કોમ્પીટીશન…
- 1986ની સાલની રસિદમાં આટલી હતી Royal Enfield Bullet 350ની કિંમત
- Lok Sabha Elections 2024 : જાણો ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?