આજ હોલિકા દહન અને આવતીકાલે ધુળેટી શુભ પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારે શહેરીજનો પણ ધુળેટીના પર્વની ઉજવણી પુરેપુરા હર્ષોઉલ્લાસથી મનાવે તેમજ કોઈપણ જાતના કેમિકલ વગરના નેચરલ રંગો તેમજ કેશુડા ફૂલોના રંગથી સહપરિવાર આ શુભ પર્વની આનંદ સાથે ઉજવણી કરે તેવી તમામ શહેરીજનોને શુભ કામના પાઠવી શહેરીજનોને બિન જરૂરી પાણીનો બગાડ થતો અટકાવવા તથા પાણી બચાવવા તેમજ હોલિકા દહન માટે ડામર રોડને નુકશાન ન થાય તે માટે અપીલ કરી છે.
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા