Abtak Media Google News

આજ હોલિકા દહન અને આવતીકાલે ધુળેટી શુભ પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારે શહેરીજનો પણ ધુળેટીના પર્વની ઉજવણી પુરેપુરા હર્ષોઉલ્લાસથી મનાવે તેમજ કોઈપણ જાતના કેમિકલ વગરના નેચરલ રંગો તેમજ કેશુડા ફૂલોના રંગથી  સહપરિવાર આ શુભ પર્વની આનંદ સાથે ઉજવણી કરે તેવી તમામ શહેરીજનોને શુભ કામના પાઠવી શહેરીજનોને બિન જરૂરી પાણીનો બગાડ થતો અટકાવવા તથા પાણી બચાવવા તેમજ હોલિકા દહન માટે ડામર રોડને નુકશાન ન થાય તે માટે અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.