Abtak Media Google News

રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ સો સંકલન તા તેને સંલગ્ન વહિવટી કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારી સુપરત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજ્યસરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ મુજબ જીલ્લા આયોજન કાર્યક્ર્મ હેઠળ ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં સનિક અગત્યતા ધરાવતા સામુહિક વિકાસના કામો પોતાના હસ્તક ફાળવેલી ગ્રાંટમાંી કરાવી શકે તે અંગે ધારાસભ્યઓને તેઓના મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવેલ ગ્રાંટને વધારીને રૂ.૧૦૦/- લાખ કરવામાં આવેલી છે. જીલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત આ કામો માટેની ગ્રાન્ટ જીલ્લા કલેક્ટરને ફાળવવામાં આવતી હતી, જે હવેી સામાન્ય વહિવટ વિભાગના ઠરાવી, જે મતવિસ્તારોના સંપૂર્ણ વિસ્તારનો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકાની ભૌગોલિક સીમામાં તો હોય તેવા મત વિસ્તારોના ધારાસભ્યઓના મત વિસ્તારના વિકાસ કામો માટેની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવશે. જેી મહાપાલિકા વિસ્તારમાં આવતા વિધાનસભા વિસ્તાર રાજકોટ-૬૮ (પુર્વ), રાજકોટ-૬૯ (પશ્વિમ) અને રાજકોટ-૭૦ (દક્ષિણ)ના ધારાસભ્યએ સુચવેલા તેમના મતવિસ્તારના સનિક અગત્યતા ધરાવતા સામુહિક વિકાસના કામોને હવેી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાંત્રિક તા વહિવટી મંજુરી આપવાની તા તેને સંલગ્ન તમામ પ્રકારની વહીવટી કામગીરી અને રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ સો સંકલનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવાની ાય છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોએ કામગીરી કરવાની રહેશે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પ્રસિઘ્ધ કરેલા પરિપત્ર અનુસાર રાજ્ય સરકારના આયોજન વિભાગ સો સંકલન, તમામ કામોની વહીવટી મંજુરીની કામગીરીનું સંકલન, તમામ રેકર્ડની જાળવણી સામાન્ય વહીવટ વિભાગે કરવાની રહેશે. ધારાસભ્યની ગ્રાન્ટને લગત નાણાકીય તમામ કામગીરી ચીફ એકાઉન્ટન્ટ મારફત કરવાની રહેશે. ટેકનિકલ બાબતોની કામગીરી લગત સીટી એન્જી., એડી.સીટી એન્જી. અને નોન ટેકનિકલ શાખાને લગત કામગીરી જે-તે શાખાના શાખાધિકારીએ કરવાની રહેશે. ધારાસભ્યની ગ્રાન્ટને લગત તમામ કામોના વિનિમયની કામગીરી સામાન્ય વહીવટ વિભાગે કરવાની રહેશે.  ધારાસભ્યઓની કોઇપણ કામની વહીવટી મંજુરી અગાઉના હુકમ મુજબ જ  સંબંધિત નાયબ કમિશનર કક્ષાએી આપવાની રહેશે.

યેલા કામોના યુ.ટી.સી. જે-તે લગત ટેકનિકલ વિભાગ / અમલીકરણ સંસ મારફતી સામાન્ય વહીવટ વિભાગને આપવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ વધારાની કામગીરી માટે ભવિષ્યમાં બે કર્મચારીઓનો સ્ટાફ કે જેઓ એમ.બી.એ.ની ડીગ્રી અને પ્રોજેક્ટ ઓફીસર/રીસર્ચર્સ તરીકેનો અનુભવ ધરાવતા હોય, તેને રાખી શકશે. તે દરમિયાન જીલ્લા આયોજન કચેરીમાં બાબત સંભાળતા બે અધિકારી/કર્મચારીઓને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવાલવાળી કામગીરી માટે ફાળવવા માટે રાજ્ય સરકારની મંજુરી મેળવવા કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગે કરવાની રહેશે. સામાન્ય વહીવટી વિભાગે  ધારાસભ્યઓના પ્રશ્ન બાબતેની માસિક સંકલન મીટીંગમાં માન. ધારાસભ્યશ્રીઓ દ્વારા સૂચવાયેલ તેમની ગ્રાન્ટના કામોના આયોજનના ટી.એસ./ એ.એસ./ યુ.ટી.સી. વિગેરે અવા અન્ય કોઇ મુદ્દાઓ બાબતેની સમિક્ષાનો સમાવેશ કાયમી એજન્ડા તરીકે કરવાનો રહેશે.

સામાન્ય વહીવટ વિભાગનો સ્વતંત્ર હવાલો નાયબ કમિશનરશ્રી(વે.ઝોન) પાસે હોય, દરેક અગત્યની / અરજન્ટ બાબતો તા  ધારાસભ્યઓની ગ્રાન્ટના કામોને લગત સુચારૂ વ્યવસપન ઇ શકે તે હેતુી મોનીટરીંગ તા સંકલન વિગેરે તમામ બાબતો નાયબ કમિશનરએ નિયમિત કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.