ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના માર્કટીંગ યાર્ડના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમારની બિનહરીફ વરણી આજરોજ થયેલ છે ત્યારે ગોવિંદભાઇ પરમાર તાલાલાના પૂર્વ ધારાસભ્ય , ગુજકો માસોલના વાઇસ ચેરમેન તેમજ કારડીયા રાજપૂત સમાજના સક્ષમ નેતા તરીકે શોભી રહ્યા છે . કાજલી માર્કટીંગ યાર્ડની કાયાપલટ કરી ખેડૂતોને વધુને વધુ ફાયદો થાય તેમજ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની મહતમ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેવા પ્રયાસ ગોવિંદભાઇ પરમાર કરી રહ્યા છે. કાજલી માર્કટીંગ યાર્ડ પણ સૌરાષ્ટ્રમા એક વિકસીત યાર્ડ તરીકે નામાંકીત છે ત્યારે ફરી પાંચમી વખત યાર્ડના ચેરમેન તરીકેનુ સુકાન ગોવિંદભાઇ પરમાર ને સોપવામા આવતા ખેડૂતો તથા યાર્ડના સભ્યોમા આનંદની લાગણી જોવા મળી હતી.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે