Abtak Media Google News

ગુજરાતના નવનિયુક્ત માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૭,૨૮ જુલાઈના રોજ રાજકોટ પ્રવાસે છે.

– માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. ૨૭ જુલાઈના રોજ મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારાનો કાર્યક્રમ પૂર્ણ કરીને સાંજે ૦૭:૦૦ કલાકે અત્રે સર્કિટ હાઉસ ખાતે આવશે અને રાત્રિ રોકાણ કરશે.

-તા. ૨૮ ના રોજ સવારે ૦૮:૪૫ કલાકે સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલ શ્રી રાજકોટ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સવારે ૧૦:૦૦ વાગ્યે રાજ્યપાલશ્રી મોટરમાર્ગે લીંબડી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.