દામનગર ગોસ્વામી પરિવારમા ભંડારાપ્રસંગે ધમઁસભા યોજાય તા૧૬/૧૨ રવિવાર દામનગર મુકામે કૈલાસવાસી શાન્તાબા ધનરાજગીરી ગોસ્વામીના શક્તિપૂજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભા પાટણા મહંત જગદીશગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ૧૦૦૮ ધમઁસંસદ ઉદયગીરીબાપુ, વસંતગીરીબાપુ(અમરાપુર), ભાનુપુરીબાપુ (લુણકી),મહામંડળ ના પૂવઁ પ્રમુખ મનસુખપુરી આર.ગોસ્વામી,પ્રવિણગીરી, હરેશગીરી, રાજેશગીરી,જન્તિગીરી, વિશાલભારથી ભાવનગર, ગુણુબાપુ લાઠી, નટવરગીરીબાપુ, કથાકાર મુકેશ ભારથી ઉમરીયા, મહંતહરેશપુરી શાખપુર, કૈ.વા.શાન્તાબાને શ્રધાસુમન અપઁણ કરતા પ્રાસંગિક પ્રવચન ઉદયગીરીબાપુ, મનસુખપુરીજી, કથાકાર મુકેશભારથી,પ્રવિણગીરી, અશ્વિનગીરી તેમજ પાટણા મહંત જગદીશગીરીબાપુ એ આપેલ હતું. ગુજરાત સરકાર ના શિક્ષણ બોર્ડ ના પૂર્વ ચેરમેન મનસુખપુરીજી એ અમદાવાદ મુકામે ગોસ્વામી નવ નિર્મિત મેડિકલ ભુવન વિશે માહિતિ આપેલ હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન