Abtak Media Google News

વિછીંયા મહાજન પાંજરાપોળમાં પૂ. ધીરગૂરૂદેવની પાવન પધરામણી, દર્શનનો લાભ લેતા ભાવિકો

પૂ. ધીરગૂરૂદેવ વિછીયા મહાજન પાંજરાપોળમાં પધારતા સર્વ કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાતી સમાજ દિલ્હીના પ્રમુખ દિલીપ ધોળકીયા વગેરેએ દર્શનનો લાભ લીધેલ. માતુશ્રી હંસુમતીબેન ધોળકીયા પરિવાર પ્રેરિત ચબૂતરાનું ઉદઘાટન કરાયું હતુ નીલેશભાઈ તરફથી  રૂ.૫ લાખ સેડના નિર્માણમાં અર્પણ કરાયેલ હતા. તા. ૭ને રવિવારે વિંછીયાથી ૭ કિ.મી.ના અંતરે આદર્શન ગોરૈયા ગામે ધોળકીયા પરિવાર પ્રેરિત સુમતિનાથ જૈન ઉપાશ્રયનું ઉદઘાટન અને ધૂમાડા બંધ ગામજમણ પોપટલાલ કાલીદાસ ધોળકીયા તરફથી રાખેલ ચે. વિંછીયા જૈન સમાજે દુકાનો બંધ રાખી ભવ્ય સ્વાગત સામેયું કરેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.