કોળી સમાજના આગેવાન અને કેબીનેટ મંત્રી કુવરજી ભાઇ બાવળીયા એ કોળી સમાજના લોકોને ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કરી અપીલ તેમજ ભાજપ સરકાર હમેશા કોળી સમાજ અને માછીમારો પ્રત્યે ચિંતીત છે અને બંદરના વિકાસના કામો પણ ભાજપની સરકારમાં થયા છે. ત્યારે કોગેસ પર આકરા પ્રહારો કરાયા હતા.
Trending
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?
- ED દ્વારા જપ્ત કરાયેલી રોકડનું શું થાય છે?
- શું ઘરમાં કીડીઓનો ત્રાસ વધ્યો છે?
- ‘સિંદૂર’ એ પરિણીત મહિલાની ધાર્મિક ફરજ :ઈન્દોર કોર્ટ