Abtak Media Google News

વોર્ડ નં-૩મા રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટી મા અમદાવાદ થિ આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવ નો કેસ મલી આવતા  વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મનપાની આરોગ્યની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વિસ્તારનિ શેરીઓ મા સેનેટાઈઝ કરાવ્યુ હતુ તેમજ જે પેસેન્ટમા કોરોનાના સિમ્મ્ટનસ મલ્યા છે તે પરિવારને નિયમ અનુસાર કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલ યુનિ.રોડ  ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા  અને  શેરીમા રહેતા ૮૦ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા  છે એટલા વિસ્તારની શેરીને સિલ કરી દેવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા એ સ્થળ ઉપર જઈ સ્થાનિક લોકોને સાથે રાખી તંત્રને કામગીરી મા મદદરૂપ બની કોઈપણ પ્રકારની મુંસ્કેલીમા મદદ‚રૂપ બનવાની ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.