Abtak Media Google News

સાબરકાંઠા જીલ્લામાં આજે ઠેર ઠેર ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે ઠેર ઠેર વિવિધ જગ્યાએ ગણેશ સ્થાપન શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે હિંમતનગરના વિનાયકનગર ખાતે છેલ્લા 22 વર્ષોથી ગણેશ સ્થાપન કરવામા આવે છે.

Screenshot 1 7ગણેશ મહોત્સવ દરમિયાન દર દિવસ દરમિયાન અહિ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આજે ગણેશ સ્થાપના દિવસે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ ગણેશ સ્થાપન કરવામાં આવે છે.

Screenshot 3 1

ત્યારે વિનાયક નગર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ત્યારબાદ ગણેશ સ્થાપન કરાયુ હતુ અને આજથી દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે દસ દિવસ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે.

Screenshot 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.