માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ ની સ્થાપનાના કરી ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણાવદર વાલ્મિકી વાસમાં શીતળા માતાજી ના મંદિર ની બાજુ માં વાલ્મિકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદા ને આજે ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો અહીં દરરોજ નિયમિત ગણપતિ દાદા ને થાળ તેમજ આરતી તેમજ ધુન અને કિર્તનનું પણ આયોજન કરવામાં આવે છે અહીં સ્થાનિક લોકો ગણપતિ બાપાના દર્શન નો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.
Trending
- પાન-ફાકીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો