Abtak Media Google News

વૈશાખ સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચોથના શુભદિન છે. આજે ઘેર ઘેર ગણપતિ બાપાની પુજા અને લચપતા લાડુનો થાળ ધરાવવામાં આવશે ભકતો આજે વ્રત રાખી દાદાનું પૂજન-અર્ચન કરે છે. એવું કહેવાય છે કે આજે વિઘ્નહર્તાની શ્રધ્ધાભેર આરાધના કરવાથી બાપા તમામ વિઘ્નો દૂર કરી સુખ-સમૃધ્ધિ બક્ષે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.