માર્કેટીંગ યાર્ડ પાસે આજી-૨માં ફરીથી ગાંડી વેલનો કબજો થતાં મુશ્કેલીઓ સર્જાય તેવી ભીતિ છે. થોડા મહિના પહેલા જ ગાંડી વેલના કારણે મચ્છરોના ઉપદ્રવને લઈ વિવાદ થયો હતો. ગાંડી વેલને કાઢવા તંત્ર ધંધે લાગ્યું હતું. દરમિયાન આજી-૨માં ફરી ગાંડી વેલે કબજો કરી લીધો છે. આજીમાં લીલી ચાદર પથરાઈ હોય તેવો ઘાટ સર્જાય છે. ગાંડી વેલનો વ્યાપ વધુ હોવાથી ફરીથી મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ