Abtak Media Google News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૪૮મી જન્મજયંતિ પ્રસંગે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આજે ખુદ સાવરણો ઉપાડી સિવિલ હોસ્પિટલમાં ખૂણે-ખૂણો સાફ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.