Abtak Media Google News

ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા જોઈએ: કમલેશભાઈ જાની

ગાંધી નિર્વાણ દિવસ નિમિતે રાજકોટની પી.ડી. માલવીયા કોલેજ દ્વારા કોલેજથી શરૂકરી ગાંધી મ્યુઝીયમ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Vlcsnap 2019 01 30 10H50M46S151

આ તકે માલવીયા કોલેજના પ્રિન્સીપાલ કમલેશભાઈ જાનીએ જણાવ્યું હતુ કે અમારી કોલેજના કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાંધી વિચાર દર્શન રેલી પી.ડી. માલવીયા કોલેજથી શ‚ કરી અને મહાત્મા ગાંધી મ્યુઝીયમ સુધી ચાલીને આવ્યા છે. ગાંધીજીના આદર્શ વિચારોને પોતાના જીવનમાં ચરીતાર્થ કરવા માટે તેઓ પ્રતિબધ્ધ થયા છે. એક આચાર્ય તરીકે આ બાબતે હુ ખૂબ આત્મ ગૌરવ અનુભવું છુંVlcsnap 2019 01 30 10H49M46S68

આ રેલીમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કરીને રેલી યોજી હતી. તેમજ તેમના વિચારોમાં સુત્રોને રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.