સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ચ રામપ્રિયજીના માર્ગદર્શન નીચે ગણપતિ દાદાનો વિસર્જન કાર્યક્મ રાખવામાં આવેલ. જેમાં નાના નાના વેદના ઋષિકુમારો દ્વારા ગણપતિ અથર્વશિર્ષ સ્તોત્ર અને કરાલમ્બમ વૈદિક સ્તોત્રના ગાન સાથે ગણપતિ દાદાનું પંચોપચાર પૂજન બાદ વિસર્જન કરવાામાં આવ્યું હતું. ૨૦૦ વિદ્યાર્થાઓ દ્વારા સમૂહ આરતિ બાદ ગણેશજીને ૨૦૦ લાડુનો પ્રસાદ ધરવામાં આવેલ. તમામ પ્રસાદ ઋષિકુમારોને વહેંચવામાં આવેલ. ગણપતિ પૂજન અને વિસર્જનમાં પાઠશાળાના તમામ ઋષિકુમારો અને પ્રાધ્યાપકો અને સંતો જોડાયા હતા.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….