ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ પીએન ભગવતીનું 95 વર્ષની ઉમરે નિધન થયું છે. મૂળ ગુજરાતી જસ્ટિસ ભગવતીનું ભારતીય ન્યાય વ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન જનહિત અરજી(PIL) છે. આમ લોકોને 1986માં પિયાઈએલનો અધિકારથી દેશની ન્યાયપાલિકાની તસવીર જ બદલી નાખી હતી. ન્યાયિક સક્રિયતાના યુગની શરૂઆત આહીથીજ થઈ હતી. જસ્ટિસ ભગવતી દેશના 17માં મુખ્ય ન્યાયાધીશ હતા અને તે જુલાઇ 1985થી 1986 સુધી ભારતના સૌથી ઊચા હોદ્દા પર રહ્યા હતા. પીએન ભગવતી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 1973માં તેને સુપ્રીમ કોર્ટમાં જજ માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન