Abtak Media Google News

સુરેન્દ્રનગરમા ભાદરવા માસમાં વિશ્વ વિખ્યાત તરણેતર નો મેળો સુરેન્દ્રનગર

જિલ્લાના થાનગઢમા યોજાય છે ત્યારે મેળામા ગઈ કાલે કુંવરજી ભાઈ બાવળિયા ના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ના મેળા મા ગ્રામીણ ઓલમ્પિક નાં વિજેતા ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને પશુ ધારકો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તરણેતર ના મેળા મા ફોરેનર થી માંડી સાઉથ આફ્રિકા સુધી ના લોકો આ મેળા ની મજા લેવા પોચિયા હતા અને ઝાલાવાડ ની જનતા ને મહેમાન બનીને આવેલા ફોરેનારો સાથે સેલ્ફી ની મઝા માણી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.