રાજકોટની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતાં ર૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો પૈકી ૧૦૦ મોટા બાળકોને રાજકોટથી જેસલમેર, રામદેવરા, પોખરણગઢ, અમૃતસર, વાઘા બોર્ડર, જમ્મુ, કટરા, વૈશ્ર્ણોદેવી, કુરુક્ષેત્રે : દિલ્હી દર્શન, માન. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત જયપુર, નાથદ્વારા, ઉદયપુર તેમજ અન્ય જોવાલાયક સ્થળોના એક શૈક્ષણિક પ્રવાસ સ્લીપર બસ–ર દ્વારા યોજવામાં આવેલ છે. આ દિવ્યાંગ બાળકોને કુદરતી સૌદર્ય તથા બહારના પ્રાકૃતિક વાતાવરણ નો લ્હાવો માણે તથા બાળકોને બહારની દુનિયા જોવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીસી તથા માનદમંત્રી હસુભાઇ જોશી તથા સર્વે ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યઓએ પ્રવાસ માટે જનાર બાળકોને શુભેચ્છા પાઠવી .
Trending
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો! એમ.કોમ-4ની પરીક્ષાના બે ટાઈમ ટેબલ
- અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ સમાજ માટે જોખમી
- ગોકુલ હોસ્પિ.માં આધુનિક AI ટેકનોલોજી સાથેના એમ.આર.આઈ. મશીનનું ભાઈશ્રીના હસ્તે ઉદ્ઘાટન
- ક્ષત્રિય સમાજ સાથે 24 કલાકમાં જ સુખદ સમાધાન: સી.આર.પાટીલ
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા