સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં શુક્રવારે જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરી. આવું પહેલીવાર થયું કે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સાથે વાત કરી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું, આ એક અદભૂત અવસર છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી થયું. કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટનું એડમિનિસ્ટ્રેશન તે કામ નથી કરી રહ્યું વે તેને કરવું જોઈએ. દુર્ભાગ્યથી અમારા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. જ્યાં સુધી અમે જરૂરી સવાલોના જવાબ નહીં આપીએ ત્યાં સુધી ડેમોક્રેસી સુરક્ષિત નહીં રહે. બે મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રહી છે. અમે દેશની જનતાને બધું જણાવવા માંગીએ છીએે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના