વડોદરા શહેરની ભાગોળે આવેલા આજવા સરોવરના રૂલ લેવલ પરથી વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. આજવા સરોવરમાંથી 212.30 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નદી શહેરના કાલાઘોડા બ્રીજ પર 30 ફૂટે પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. વિશ્વામિત્રી નદી જે આજવા સરોવરમાંથી વહે છે.રાતે 11.30 વાગે કાલાઘોડા સહિતના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો . સમા સાવલી રોડથી હરણી તરફનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.
Trending
- અચાનકથી પૃથ્વી પર એક પણ ટીપું આલ્કોહોલ ન રેય તો શું થાય?
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!