Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવેલ અને જે પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળેલ અને બહુમતી થી કાશ્મીર ના સાદી સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ૩૭૦ હટાવવા નો નિર્ણય લેવાય જેને દેશના તમામ ખુશીનો માહોલ જોવા મળેલ અને વધારવા માટે રાજકોટ શહેરના તમામ વકીલો મા પણ જોવા મળેલ અને જેના પગલે રાજકોટ બાર ના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સભ્ય દિલીપભાઈ પટેલ તથા સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ લીગલ સેલ ના ક્ધવીનર હિતેશભાઈ દવે ક્રિમિનલ બા ર ના પ્રમુખ તુષારભાઈ બસલાણી ઉદાણી ભાઈ તથા તમામ વકીલો દ્વારા ખુશી નો ઉત્સવ મનાવવા એકત્રિત થઇ ફટાકડા ફોડી દેશના શાસક પક્ષના આ નિર્ણયને આવેલ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે

Firearms-By-The-Bar-Council-Removing-Section-4
firearms-by-the-bar-council-removing-section-4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.